Chhatrapati Shivaji : છત્રપતિ શિવાજી

Biography & Memoir, Historical
Cover of the book Chhatrapati Shivaji : છત્રપતિ શિવાજી by Renu Saran, Diamond Pocket Books Pvt ltd.
View on Amazon View on AbeBooks View on Kobo View on B.Depository View on eBay View on Walmart
Author: Renu Saran ISBN: 9788128813245
Publisher: Diamond Pocket Books Pvt ltd. Publication: October 6, 2016
Imprint: Language: Gujarati
Author: Renu Saran
ISBN: 9788128813245
Publisher: Diamond Pocket Books Pvt ltd.
Publication: October 6, 2016
Imprint:
Language: Gujarati

છત્રપતિ શિવાજી ભારતીય ઇતિહાસમાં એક વીર નાયક રહ્યાં. મહાન લડવૈયા તરીકે ઓળખવામાં આવતા શિવાજી મરાઠા સામ્રાજ્યના જનક માનવામાં આવે છે. એમણે સ્વતંત્ર હિન્દૂ રાજ્ય, 'હિંદવી સ્વરાજ્ય'ની સ્થાપના કરી.

શિવાજીએ મોગલ શાસકોના અત્યાચારથી લોકોને બચાવવા માટે પોતાનું જીવન બલિદાન આપી દીધું. ખાસ કરીને ઔરંગજેબના અત્યાચારોથી લોકોની રક્ષા કરી, જેનાથી 'શિવાજી ભોંસલે'ને લોકોએ 'છત્રપતિ શિવાજી'નું નામ આપ્યું.

જીવનમાં પ્રેરણાનો સંચાર કરવાવાળા છત્રપતિ શિવાજીના જીવનનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.

આખી દુનિયામાં ભારતીય મહાપુરુષોની કોઈ બરાબરી નથી. આ મહાપુરુષોએ દુનિયાભરમાં પોતાના વિવેક, વિદ્વતા, સાહસ તેમજ સંઘર્ષની લોખંડી હિંમત સાબિત કરી છે. જૂનિયર ડાયમંડ તરફથી પ્રકાશિત 'ભારતના મહાપુરુષ' શ્રૃંખલામાં આ મહાપુરુષોના પ્રેરક જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે. જીવન ચરિત્રને આ શ્રૃંખલામાં ખૂબ જ રોચક શૈલી તેમજ સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી ઓતપ્રોત એમનું જીવનચરિત્ર બાળકોના વ્યક્તિત્વને નિખારવામાં પ્રેરણાદાયક કાર્ય કરશે. આ મહાપુરુષોની મહેનત, એમનું સમર્પણ અને વિચારધારા બાળકોના મન-મસ્તિષ્ક પર ઊંડી છાપ છોડશે.

View on Amazon View on AbeBooks View on Kobo View on B.Depository View on eBay View on Walmart

છત્રપતિ શિવાજી ભારતીય ઇતિહાસમાં એક વીર નાયક રહ્યાં. મહાન લડવૈયા તરીકે ઓળખવામાં આવતા શિવાજી મરાઠા સામ્રાજ્યના જનક માનવામાં આવે છે. એમણે સ્વતંત્ર હિન્દૂ રાજ્ય, 'હિંદવી સ્વરાજ્ય'ની સ્થાપના કરી.

શિવાજીએ મોગલ શાસકોના અત્યાચારથી લોકોને બચાવવા માટે પોતાનું જીવન બલિદાન આપી દીધું. ખાસ કરીને ઔરંગજેબના અત્યાચારોથી લોકોની રક્ષા કરી, જેનાથી 'શિવાજી ભોંસલે'ને લોકોએ 'છત્રપતિ શિવાજી'નું નામ આપ્યું.

જીવનમાં પ્રેરણાનો સંચાર કરવાવાળા છત્રપતિ શિવાજીના જીવનનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.

આખી દુનિયામાં ભારતીય મહાપુરુષોની કોઈ બરાબરી નથી. આ મહાપુરુષોએ દુનિયાભરમાં પોતાના વિવેક, વિદ્વતા, સાહસ તેમજ સંઘર્ષની લોખંડી હિંમત સાબિત કરી છે. જૂનિયર ડાયમંડ તરફથી પ્રકાશિત 'ભારતના મહાપુરુષ' શ્રૃંખલામાં આ મહાપુરુષોના પ્રેરક જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે. જીવન ચરિત્રને આ શ્રૃંખલામાં ખૂબ જ રોચક શૈલી તેમજ સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી ઓતપ્રોત એમનું જીવનચરિત્ર બાળકોના વ્યક્તિત્વને નિખારવામાં પ્રેરણાદાયક કાર્ય કરશે. આ મહાપુરુષોની મહેનત, એમનું સમર્પણ અને વિચારધારા બાળકોના મન-મસ્તિષ્ક પર ઊંડી છાપ છોડશે.

More books from Diamond Pocket Books Pvt ltd.

Cover of the book Gulliver’s Travels by Renu Saran
Cover of the book Diamond Rashifal 2017 : Meen by Renu Saran
Cover of the book CLAT - 2015 : Detailed Study Material of English by Renu Saran
Cover of the book Hindu Dharma by Renu Saran
Cover of the book Lord Rama by Renu Saran
Cover of the book Atal Bihari Vajpayee by Renu Saran
Cover of the book Kurma Purana : कूर्म पुराण by Renu Saran
Cover of the book Tales From the Vedas by Renu Saran
Cover of the book The Nutcracker and the Mouse King: Illustrated World Classics by Renu Saran
Cover of the book How to Achieve Your Goal by Renu Saran
Cover of the book Ramayana by Renu Saran
Cover of the book Chandrakanta Santati : Part-6 by Renu Saran
Cover of the book Garud Puran by Renu Saran
Cover of the book Backache by Renu Saran
Cover of the book Learn to Slap Your Child by Renu Saran
We use our own "cookies" and third party cookies to improve services and to see statistical information. By using this website, you agree to our Privacy Policy